હૈદરાબાદ એન્કાઉન્ટર / તપાસ કમિશન ગઠન કરીને સુપ્રીમે કહ્યું, તમામને હકીકત જાણવાનો અધિકાર છે

supreme court orders independent investigation of hyderabad encounter in gang rape and murder case

સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એનકાઉન્ટર મામલામાં પૂર્વ જજ વીએસ સિરપુરકરના નેતૃત્વમાં તપાસ કમિશનનું ગઠન કર્યું છે. ત્રણ સદસ્યોવાળા આ કમિશને 6 મહીનામાં રિપોર્ટ સોંપવાની રહેશે. આ સાથે જ હાઇકોર્ટ અને NHRCની તપાસ પર રોક લગાવી દેવાઇ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે એમ નથી કહી રહ્યા કે પોલીસ દોષિત છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ