અયોધ્યા કેસ / મુસ્લિમ પક્ષકારોને SCથી ઝટકો, ASIના રિપોર્ટ પર નહીં સાંભળે દલીલ

supreme court muslim ram janmabhoomi babri masjid 25 september 2019

બુધવારે આ સુનાવણીનો 31મો દિવસ છે અને મુસ્લિમ પક્ષ તરફથી દલીલો રાખવામાં આવી રહી છે. બુધવારે સુનાવણી શરૂ થઇ તો મુસ્લિમ પક્ષ તરફથી મંગળવારે આપવામાં આવેલા નિવેદન પર યૂ-ટર્ન લેવામાં આવ્યો. ત્યારબાદ ASIની તરફથી કોર્ટમાં પક્ષ રાખવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ