નિર્દેશ / વતન વાપસી ઈચ્છતા શ્રમજીવીઓની વહારે સુપ્રીમ; વતન પહોંચેલા કામદારો માટે પણ કર્યા આ નિર્દેશ

Supreme court guides local governments to take necessary actions for migrant workers

રોજગારી માટે વતન છોડીને અન્ય રાજ્યમાં ગયેલા પ્રવાસી શ્રમજીવીઓ લૉકડાઉન લાંબું ચાલતાં પરેશાની અનુભવતા હતા અને લૉકડાઉનના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરીને પરિવાર સાથે મોટા સમૂહમાં વતન જવા માટે નીકળી પડ્યા હતા. એ બધાને સમજાવીને રોકી રાખવાનું અશક્ય જણાતાં કેન્દ્ર સરકારે તેમના માટે રાજ્ય સરકારના સહયોગ સાથે ખાસ ટ્રેનો શરૂ કરી હતી, પરંતુ એ વ્યવસ્થા અપૂરતી બની રહેતાં દેશભરના હાઈવે પર શ્રમજીવીઓની પગપાળા વતન વાપસીનાં વરવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. 

બ્રેકિંગ ન્યૂઝ