ટકોર / ખેડૂત આંદોલન મામલે સરકાર જલ્દી કંઈક કરે નહીંતર આવી હાલત થશે : સુપ્રીમ કોર્ટ

supreme court give intruction for guideline over farmers protest compares it to tablighi jamaat situation coronavirus

એક મહિનાથી વધારે સમયથી ચાલી રહેલા 3 કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કોરોનાની મહામારી અને ખેડૂતો આંદોલનને લઈને ચિંતા વ્યક્ત કરતા રહ્યું કે ખેડૂત આંદોલન 2020માં દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં ઉત્પન્ન થયેલી તબલીગી જમાત જેવી સ્થિતિ બની શકે છે. સુપ્રીમ કોર્ટે સરકારને એમ પણ પુછ્યું કે શું આંદોલનમાં ખેડૂત કોરોના સંક્રમણના પ્રસારની વિરુદ્ધ કોઈ ખાસ તકેદારી દાખવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ