ચુકાદો / હવે ફરી નહીં ખુલે રામ મંદિર કેસ, સુપ્રીમ કોર્ટે તમામ પુનર્વિચાર અરજીઓ ફગાવી

Supreme Court dismisses all review petitions in ram mandir case judgment

અયોધ્યા મામલે દાખલ કરાયેલી પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચનો ચુકાદો આવી ગયો છે. આ મામલે તમામ પુનર્વિચાર અરજીઓ ફગાવી દીધી છે. બંધ ચેમ્બરમાં પાંચ જજોની બંધારણીય બેંચે 18 અરજીઓ પર સુનાવણી કરી અને તમામ અરજીઓને ફગાવી દીધી. આ મામલે 9 અરજીઓ પક્ષકાર તરફથી જ્યારે 9 અન્ય અરજીકર્તાઓ તરફથી કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ