અયોધ્યા / અયોધ્યાના ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે તોડી પોતાની આ પ્રથા, નિર્ણયમાં આ નામનો ઉલ્લેખ નહીં

supreme court did not revealed the name of judge who wrote the judgement

અયોધ્યા કેસમાં આખરે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને પાંચસો વર્ષ જુના વિવાદનો અંત આવ્યો. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને સૌ કોઈએ આવકાર્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતી વખતે પ્રથાનો ભંગ કર્યો છે. સામન્યતઃ કોઈ પણ ચુકાદો આવે ત્યારે ચુકાદો લખનાર જજના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કોઈ પણ નામનો ઉલ્લેખ કર્યો નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ