BIG BREAKING / લખીમપુર કાંડમાં સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યા આશિષ મિશ્રાના જામીન, 1 સપ્તાહમાં સરેન્ડર થવા આદેશ

Supreme Court cancels bail granted to Ashish Mishra in the Lakhimpur Kheri violence case

લખીમપુર કાંડના આરોપી આશિષ મિશ્રાના જામીન સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યા છે. નોંધનીય છે કે, અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ