સબરીમાલા / મંદિરમાં પ્રવેશ પર વિશેષ કાયદો બનાવે કેરળ સરકારઃ SC

Supreme Court Asks Kerala To Frame New Law For Sabarimala Temple

સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને ઐતિહાસિક સબરીમાલા મંદિરના પ્રવેશ અને સંભાળને લઈને એક વિશેષ કાયદો બનાવવા કહ્યું છે. જસ્ટિસ એનવી રમણાની અધ્યક્ષતાવાળી ખંડપીઠમાં રાજ્ય સરકારને જાન્યુઆરીના 3જા અઠવાડિયામાં નિર્ણય આપવા કહેવામાં આવ્યું છે. જેમાં ત્યાં આવનારા શ્રદ્ધાળુઓના કલ્યાણ માટે દરેક પાસા પર વિચાર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે મંદિર પ્રવેશની સાથે જોડાયેલી અરજી પર સુનાવણી કરતાં આ નિર્દેશ આપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ