આદેશ / SCએ સરકારને આપ્યા આદેશઃ કોરોનાના કારણે થયેલી આત્મહત્યાને Covid-19નું મોત ગણાશે

supreme court asks center to consider suicides by corona positive person as covid death

કોરોના કાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક પરિવારો અનાથ બન્યા છે. સુપ્રીમ કોર્ટે આદેશ જાહેર કર્યા છે કે કોરોના પોઝિટિવે આત્મહત્યા કરી હશે તો તેને કોરોનાથી મોત માનવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ