મોટા સમાચાર / આ લોકોને મોરેટોરિયમનો લાભ નહીં મળે, સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલની દલીલ ફગાવતા કહ્યું કે ...

supreme court adjourns for next week the hearing in the loan moratorium

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને પૂછ્યુ છે કે મોરેટોરિયમના સમય માટે ક્રેડિટ કાર્ડ યુઝર્સને ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજ પર વ્યાજ)નો લાભ કેમ મળવો જોઈએ? સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્રેડિટ કાર્ડ યુઝર્સનો ઉપયોગ ખરીદી કરવા માટે કરવામાં આવ્યો છે નહીં કે લોન લેવા માટે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ