ટકોર / 70 વર્ષથી ફાયદો લઈને આ શ્રેણીમાં આવી ગયા છે તેવા લોકોના વારસદારોની અનામત બંધ કરો : સુપ્રીમ

supreme court 70 years should not get reservation

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અનામતનો લાભ તે 'મહાનુભાવો' ના વારસદારોને ન આપવો જોઈએ, જેઓ 70 વર્ષથી અનામતનો લાભ લઈને શ્રીમંત વર્ગમાં છે. વર્ષોથી અનામતના ખરા અર્થમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચવામાં સમર્થ ન હોવા અંગે કોર્ટે કહ્યું કે, સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિઓની યાદી ફરીથી બનાવવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ