લાલઘૂમ / સાબરકાંઠા અનાજ કૌભાંડ મામલે એક્શનમાં પૂરવઠા મંત્રી, આપી દીધા આ મોટા આદેશ

Supply Minister in action in Sabarkantha grain scam case, gave this big order

સાબરકાંઠાના વિજયનગરના ચીતરિયમાં આચરવામાં આવેલા  અનાજ કૌભાંડ અંગે રાજ્યના અન્ન-નાગરિક પૂરવઠા વિભાગના  રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમારે કહ્યું છે કે, કોઈ પણને બક્ષવામાં નહિ આવે. 

બ્રેકિંગ ન્યૂઝ