અયોધ્યા / બાબરી મસ્જિદ માટે સુન્ની વકફ બોર્ડ પણ ટ્રસ્ટનું કરશે ગઠન, આ હશે નામ...

sunni waqf board babri mosque trust

રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરાત બાદ સુન્ની વકફ બોર્ડે પણ બાબરી મસ્જિદ નિર્માણ માટે ટ્રસ્ટ બનાવાનો નિર્ણય લીધો છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ બે-ત્રણ દિવસની અંદર ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવશે. ટ્રસ્ટનું નામ 'ઇંડો ઇસ્લામિક કલ્ચર ટ્રસ્ટ' હશે. આ ટ્રસ્ટમાં બાબરી મસ્જિદ મામલા સાથે જોડાયેલ કેટલાંક લોકોને સભ્ય બનાવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ