એકતા / અયોધ્યા રામમંદિર શિલાન્યાસમાં જોવા મળશે એવો અનોખો કોમી એખલાસ કે સૌ કહેશે હિંદુ મુસ્લિમ ભાઈ ભાઈ!

 Sunni wakaf board members are also invited in the ram temple bhoomi pujan

અયોધ્યામાં 5મી ઓગસ્ટે શ્રીરામ મંદિરની ભૂમિ પૂજા-અર્ચના સાથે જ કોમી એખલાસ અને સંવાદિતાનું વાતાવરણ સર્જાશે. રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમના આમંત્રિતોની સૂચિમાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકી, અયોધ્યાના સમાજસેવી પદ્મ શ્રી મોહમ્મદ શરીફ, બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અન્સારીનો સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ