અયોધ્યા કેસ / પુનર્વિચાર અરજીમાં મુસ્લિમ પક્ષના વકીલ નહીં હોય ધવન, ફેસબુક પોસ્ટ લખી આપી જાણકારી

Sunni board lawyer Rajeev Dhavan sacked before Ayodhya review plea

અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય મુસ્લિમ પક્ષની તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા વકીલ રાજીવ ધવનને આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ અંગે તેઓએ ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી આપી છે. તેમણે ફેસબુક પર લખ્યું કે, મને બાબરી કેસમાંથી એડવોકેટ ઓન રેકોર્ડ અને જમિઆતનું પ્રતિનિધિત્વ કરનારા ઇજાઝ મકબુલ દ્વારા હટાવવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ