બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / સુનિલ ગાવસ્કરે 'ફોડ્યો બોંબ', રોહિત-કોહલી પર એવું બોલ્યાં કે ક્રિકેટ જગતમાં સહુ કોઈ હેરાન
Last Updated: 10:53 AM, 13 May 2025
ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટને અલવિદા કહી દીધું છે બન્ને ટી 20માંથી પણ સંન્યાસ લઈ ચૂક્યા છે અને હવે તેઓ ફક્ત એક જ ફોર્મેટ વનડેમાં રમશે. કોહલીના ટેસ્ટ સંન્યાસના બીજા જ દિવસે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ સુનિલ ગાવસ્કરે એક ચોંકાવનારું નિવેદન આપીને ક્રિકેટ જગતને વિચારતું કરી મૂક્યું છે.
ADVERTISEMENT
'If they keep scoring hundreds and hundreds, even God can't drop them': Sunil Gavaskar on Virat Kohli and Rohit Sharma playing in ODI World Cup 2027#ViratKohliretirement https://t.co/mpf6FPdA3C
— Sports Tak (@sports_tak) May 13, 2025
શું બોલ્યાં ગાવસ્કર
ADVERTISEMENT
ગાવસ્કરે કહ્યું કે કોહલી અને રોહિત 2027નો વર્લ્ડ કપ નહીં રમે. તેમણે કહ્યું કે 2027ના વર્લ્ડ કપ વખતે કોહલી-રોહિતની ઉંમર આડે આવશે, પસંદગી સમિતિ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેશે. ગાવસ્કરે કહ્યું કે તેઓ વનડેમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ફરીથી, પસંદગી સમિતિ કદાચ 2027 વર્લ્ડ કપ પર નજર રાખશે. તેઓ 'શું તેઓ 2027 વર્લ્ડ કપ માટે ટીમમાં રહી શકશે? શું તેઓ જે પ્રકારનું યોગદાન આપી રહ્યા છે તે કરી શકશે?' તે પસંદગી સમિતિની વિચાર પ્રક્રિયા હશે. જો પસંદગી સમિતિને લાગે કે 'હા, તેઓ કરી શકે છે', તો તે બંને તેના માટે હાજર રહેશે.
કોહલી-રોહિત 2027નો વર્લ્ડ કપ રમશે કે નહીં?
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જાહેરમાં 2027નો વનડે વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યાં છે. વર્લ્ડ કપને હજુ 2 વર્ષની વાર છે પરંતુ તે વખતે તેમની ઉંમર વચ્ચે આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT