ગ્રહદશા / 19 નવેમ્બર સુધી વિશાખા નક્ષત્રમાં રહેશે સૂર્ય, જાણો કઈ 5 રાશિના જાતકોને થશે નુકસાન

sun will remain in visakha nakshatra till 19 november there is a possibility of fuss in eastern and southern parts of the...

19 નવેમ્બર સુધી સૂર્ય વિશાખા નક્ષત્રમાં રહેશે. ઈન્દ્ર અને અગ્નિ આ નક્ષત્રના સ્વામી છે. જ્યોતિષિઓના જણાવ્યા અનુસાર સૂર્ય વિશાખા નક્ષત્રમાં હોવાથી દિવાળીનો તહેવાર સારો રહેશે. આ દિવસે કરાયેલી પૂજાનું શુભફળ મળશે. સૂર્યના નક્ષત્ર બદલાવવાથી દેશમાં આર્થિક, ભૌગોલિક, રાજનૈતિક અને પ્રશાસનના ફેરફાર પણ આવશે. સૂર્યની શુભ અસર 3 રાશિ પર રહેશે. ધન રાશિના જાતકો સહિત 4 રાશિ માટે સમય મિશ્ર ફળદાયી રહેશે તો અન્ય 5 રાશિના જાતકોએ સંભાળીને રહેવું પડશે.

બ્રેકિંગ ન્યૂઝ