નિવેદન / 1984ના શિખ રમખાણને લઇને સુખબીરસિંહ બાદલનો પૂર્વ PM રાજીવ ગાંધી પર મોટો આરોપ

Sukhbir Badal Demands Withdrawal Of Rajiv Gandhi Bharat Ratna

શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે માગણી કરી છે કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને આપવામાં આવેલ ભારત રત્ન પરત લેવામાં આવે. બાદલે જણાવ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના ખુલાસા બાદ એ બિલકુલ નક્કી થઇ ગયું છે કે રાજીવ ગાંધીએ નરસંહાર રોકવાને લઇને સેનાને કોઇ પરવાનગી આપી નહોતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ