અમરેલીના બાબરામાં બંધ બોરમાંથી ઉડ્યા પાણીના ફુવારા હતાં. ધારેશ્વર હનુમાનજી મંદિરના મેદાનમાં પાણીના ફુવારા ઉડ્યા હતાં. પાણી વગરના બોરમાંથી પાણીના ઉંચા ફુવારા ઉજ્યા હતાં. દિવસમાં બે વાર પાણીના ઉંચા ફુવારા ઉડ્યા હતાં. આથી સ્થાનિક લોકો અને મંદિરના મહંત જોવા પહોચ્યા હતાં. અને આ ફુવારા કઇરીતે ઉડ્યા તેનું વૈજ્ઞાનિક તથ્યની તપાસ થાય તે પહેલા લોકોમાં કુતૂહુલ જાગ્યું હતું. તેમજ આ ફુવારાનું વૈજ્ઞાનિક તથ્યની તપાસ હાથ ધરવામાં આવશે.