નિવેદન / જે મારી અને તેજસ્વી વચ્ચે આવશે તેના પર સુદર્શન ચક્ર ચાલશેઃ તેજ પ્રતાપ

Sudarshan Chakra Chalega, Dhar ke Cheer Denge Tej Pratap Yadav

આરજેડી (RJD) નેતા અને બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવે પાર્ટીના સ્થાપના દિવસ પર પોતાના નાના ભાઇ તેજસ્વી યાદવ સાથેના મતભેદોને નકારી દીધા. તેજ પ્રતાપ યાદવે કહ્યું કે જે કૃષ્ણ અને અર્જૂનની વચ્ચે આવશે તેના પર સુદર્શન ચક્ર ચાલશે.

બ્રેકિંગ ન્યૂઝ