પ્રેરણા / લગ્નના 15 દિવસ બાદ પતિ છોડીને ચાલ્યો ગયો હતો, આજે ગુજરાતી મહિલા IAS ઑફિસર છે

Success Story of Komal Ganatra

ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદેસે ખુદ પૂછે, બતા તેરી રઝા ક્યા હૈ ? આવી જ એક ઘટના ગુજરાતની એક નારી સાથે બની. લગ્નના 15 દિવસ બાદ પતિ છોડીને ચાલ્યો ગયો પરંતુ આ નારી તૂટી પડવાને બદલે પોતે સેવી રાખેલા એક સ્વપ્ન સાથે મક્કમ રહી અને પાસ કરી UPSCની પરીક્ષા અને અનેક તકલીફો વચ્ચે તેઓ બન્યા IAS. આ વાત છે કોમલ ગણાત્રાની. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ