માંગણી / અયોધ્યાના ચુકાદા બાદ આ શખ્સને ભારત રત્ન આપવાની ઉઠી માંગ

subramnian svami demanded bharatratna for vhp leader ashok singhal

વર્ષો જુના અયોધ્યા કેસમાં ચુકાદો આવી ગયા બાદ અલગ અલગ ભાજપ નેતા રામમંદિર આંદોલન સમયના નેતાઓને યાદ કરી રહ્યા છે. ઉમા ભારતીએ એલ.કે.આડવાણીની મુલાકાત લીધી અને તે સમયના નેતાઓને યાદ કર્યા ત્યારે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અશોક સિંઘલને યાદ કર્યા અને મોદી સરકાર સામે તેમના માટે ભારતરત્ન આપવાની માંગણી કરી 

બ્રેકિંગ ન્યૂઝ