સુશાંત સિંહ રાજપૂત કેસ / સુબ્રમણ્યમ સ્વામીનો મોટા ખુલાસો કહ્યું, દુબઈનો ડ્રગ ડિલર આપઘાતના દિવસે સુશાંત સિંહ રાજપૂતને મળ્યો હતો, પછી...

Subramanian Swamy's big explanation in Sushant Singh Rajput case

ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ઘણા દિવસોથી આ મામલાને લઈને એક્ટિવ રહ્યા છે. તેમણે જ કેન્દ્ર સરકાર પાસે સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી. હવે સ્વામીએ એક ટ્વીટ કરીને સુશાંત સિંહ મૃત્યુ કેસને બોલીવુડનું વોટરગેટ પણ ગણાવ્યું હતું. આ બાદ આજે તેમણે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે સુશાંતના આપઘાતના દિવસે ડ્રગ ડિલર આયશ ખાન સુશાંતને મળ્યો હતો. ખાન તેના ઘરે ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ