માગ / ભાજપના નેતા સુબ્રમણ્ય સ્વામીએ રામ મંદિર મામલે પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું- SCની રાહ ન જુઓ

Subramanian Swamy writes to PM Modi on ram mandir

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી પોતાના નિવેદનોથી હંમેશા વિવાદમાં રહે છે. સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સ્વામીએ પત્રમાં રામ મંદિર જલદી બનાવવાની વાત કરી છે. તેના માટે સુપ્રીમ કોર્ટના આદેશની રાહ જોવાની જરૂર ન હોવાની વાત કરી છે. સુપ્રીમ કોર્ટની રાહ ન જોવાની વાતનો વિરોધ થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ