વિવાદ / નેપાળ-ભારત વચ્ચે ચાલી રહેલા નકશા વિવાદમાં સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટે આગમાં ઘી હોમ્યુ

subramanian swamy twitte on nepal india map dispute

નેપાળ ભારત વચ્ચે ચાલી રહેલા નકશા વિવાદ પર સુબ્રમણ્યમ સ્વામીની ટીપ્પણીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે. સ્વામીએ ભારતની વિદેશનીતિને લઈને ટકોર કરી છે. આ ટ્વીટને પગલે આ વિવાદ વધુ ઘેરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ