નિવેદન / ભાજપની સાથે રહી ગયા તો લોકતંત્ર નબળું થઇ જશે: સુબ્રમણ્યમ સ્વામી

subramanian swamy tweet democracy will weaken if we are left with bjp as a single party

સુબ્રમણ્યમ સ્વામી પોતાના નિવેદનને લઇને મોટાભાગે ચર્ચામાં રહે છે. એમનું આ ટ્વિટ એવા સમયે આવ્યું છે જ્યારે ગોવા અને કર્ણાટકના રાજકારણ ઘટનાક્રમને લઇને વિપક્ષ ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે. વાસ્તવમાં ગોવા વિધાનસભામાં કોંગ્રેસના 15 ધારાસભ્ય હતા એમાંથી 10 ધારસભ્યો ભાજપમાં સામેલ થવાથી 5 ધારાસભ્ય બચ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ