અમદાવાદ / સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન, પહેલા આપણે ભારતીય છીએ પછી ગુજરાતી કે મરાઠી

Subramanian swamy statement on JNU

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી આજે અમદાવાદની મુલાકાતે છે. ત્યારે તેઓએ JNU સહિતના મુદ્દાને લઇ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે JNUમાં બહારથી આવતા લોકો ભાગલા પાડે છે. બધા જ ભારતીયોના DNA એક પ્રકારના છે. 

બ્રેકિંગ ન્યૂઝ