રાજનીતિ / નમો મારા વિચારો સાંભળતા નથી, હવે હું ચીન જઇ શકું છુંઃ સુબ્રમણ્યમ સ્વામી

subramanian swamy pm narendra modi china invited subramanian swamy tsinghua university

ભાજપના રાજ્યસભાના સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીને અફસોસ છે કે મોદી સરકારમાં તેમના વિચારોને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. તેમણે આ અંગે ટ્વિટ કરીને પોતાની નારાજગી વ્યકત કરતાં જણાવ્યું છે કે આ સ્થિતિમાં હવે હું ચીન જઇ શકું છું. તેમના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયાઓ વ્યકત કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ