બોલિવૂડ / સુશાંત કેસમાં સુબ્રમણ્યમના આ સવાલ પર મચ્યો ખળભળાટ, કહ્યું- તેણે જે જ્યૂસ પીધુ હતું તેને....

subramanian swamy on sushant singh rajput did not preserve orange juice

સુશાંત રાજપૂતના કેસમાં AIIMSની રિપોર્ટે મર્ડર થિયરીને નકારી કાઢી છે. ત્યારે એ રિપોર્ટ મુજબ સુશાંતે આત્મહત્યા કરી હતી. પરંતુ એ રિપોર્ટ પર ઘણાં સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. સુશાંતના પરિવાર તરફથી અન્ય તપાસ ટીમ બનાવવાની માંગ કરી રહ્યાં છે. હવે આ દરમિયાન બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી લગાતાર સવાલો ઉઠાવી રહ્યા છે અને આ કેસને લઈને તેમનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ