સંસ્કાર સિંચન / વિધાર્થીઓને ભણાવાશે હવે રામચરિત માનસ-ભગવદ ગીતાનાં પાઠ ;જાણો કઈ યૂનિવર્સીટીનો છે નિર્ણય

Students will now be taught the lessons of Ramcharit Manas-Bhagavad Gita; find out which university has the decision

સૌરાષ્ટ્ર યૂનિ. નવા અભ્યાસક્રમનું માળખું ઘડી રહી છે જેમાં વિદ્યાર્થીઓને રામચરિતમાનસ અને ભગવદ્દગીતાના બંને ધાર્મિક પુસ્તકોના પ્રસંગોને અભ્યાસક્રમમાં પાઠ તરીકે ઉમેરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ