કોરોના સંકટ / ઓમિક્રોનને લઈ સુરત અને રાજકોટનું તંત્ર એકશનમાં, વિદેશથી આવતા લોકોએ આ કામ ફરજિયાત કરવું પડશે

Strict decisions taken in Surat and Rajkot regarding Omicron variant

ઓમિક્રોન વેરિયન્ટ લઈને સુરત અને રાજકોટનું તંત્ર એકશનમાં આવી ગયું છે. જેમા તંત્ર દ્વારા બહારથી આવતા લોકોનો RT-PCR ફરજિયાત કરવામાં આવ્યો છે. સાથેજ તેમને 7 દિવસ ક્વોરન્ટાઈન પણ રહેવું પડશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ