નથી કાયદાનો કોઇ ડર / જામનગરમાં પશુ માલિકોની દાદાગીરી: માલધારીઓ રાત્રિના સમયે સિક્યુરિટી સાથે બબાલ કરી 162 પશુઓને છોડાવી ગયા

stray cattle issue : fringe elements in jamnagar breaks rules, ruckus with security guard

જામનગરમાં પશુ માલિકોની ખુલ્લેઆમ દાદાગીરીની ઘટના સામે આવી છે. જેમાં કોર્પોરેશન સંચાલિત ઢોરવાડામાંથી 162 પશુઓને તેઓ છોડાવી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ