અમદાવાદ / વસ્ત્રાપુરના ઇન્દ્રપ્રસ્થ ટાવરના 10માં માળેથી કુદી અજાણ્યા વ્યક્તિનો આપઘાત

A stranger from a 10th floor of Indraprastha Tower in Vapatrapur

રાજ્યમાં હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધતી જાય છે. જ્યારે અમદાવાદના પોશ વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. વસ્ત્રાપુરના ઈન્દ્રપ્રસ્થ ટાવરના A બ્લોક નંબરની નીચેથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ બહારના કોઈ વ્યક્તિનો હોવાનું  પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે હત્યા થઈ છે કે આત્મહત્યા તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. વધુ વિગતો જોઇએ આ અહેવાલમાં.

બ્રેકિંગ ન્યૂઝ