ચિંતાજનક / આ 8 રાજ્યો હજું પણ વધારી રહ્યા છે ભારતમાં ટેન્શન, અહીં ચાલું છે કોરોનાથી મોતનું તાંડવ

story these 8 indian states are reporting 71 percent of daily coronavirus fatalities

એક વર્ષ પુરુ થવા છતાં કોરોના વાયરસની મહામારીનો કોઈ ઈલાજ નથી. સમગ્ર દુનિયા પર તેનો કહેર યથાવત છે. આ બિમારીના સંક્રમણના મામલામાં ભારત બીજા નંબર પર છે. હાલમાં સરકાર દ્વારા જારી ડેટા અનુસાર દેશમાં 8 રાજ્યોમાં કોરોના વાયરસથી સૌથી વધારે મોત થઈ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ