પ્રહાર / રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું, બજેટ ઉદ્યોગપતિ ‘મિત્રો’કેન્દ્રીત, સૈનિકો સાથે વિશ્વાસઘાત

story rahul gandhi attacked modi government said betrayal of soldiers in the budget

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રક્ષા બજેટને લઈને સરકાર પર હુમલો કરતા કહ્યું કે આમાં માત્ર ઉદ્યોગપતિ મિત્રોને લાભ પહોંચાડવાનું કામ થયું છે અને દેશની રક્ષામાં જોડાયેલા સૈનિકોની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે બજેટ સંપૂર્ણ રીતે સરકારના ઉદ્યોગપતિ મિત્રો પર કેન્દ્રીત છે અને આમાં સીમા પર દુશ્મન સામે લડી રહેલા સૈનિકોના હિતમાં કંઈ જ નથી.

બ્રેકિંગ ન્યૂઝ