ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતના કેટલાક લોકો પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનના કેટલાક લોકો ભારત આવ્યા. ત્યારે પાકિસ્તાનથી એક પરિવાર અઝમેર આવ્યો અને ત્યારબાદ અમદાવાદ આવ્યો હતો. ત્યારે આ પરિવારે રેવડી બજારમાં પોતાની રેસ્ટોરન્ટ ખોલી અને તેનું નામ આઝાદ રેસ્ટોરન્ટ રાખ્યું છે. ત્યારે આ આઝાદ રેસ્ટોરન્ટમાં મળતી પ્રખ્યાત વાનગીઓ જાણીને મોંમાં પાણી આવી જશે... જુઓ અમારો ખાસ કાર્યક્રમ Shu Plan...