લૉકડાઉન / દેશના આ રાજ્યના CMનો નિર્ણય, 30 જુન સુધી કોઇ સામુહિક કાર્યક્રમ નહીં, ગુજરાત સરકારે શીખવા જેવું!

story coronavirus do not allow any mass program till june 30 says yogi adityanath

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોનાનો વધતો કહેર જોતાં કહ્યું કે આ વર્ષે તમામ ધાર્મિક ગુરુઓએ મુસ્લિમ ભાઈઓને ઘરે રહીને નમાઝ વગેરે અર્પણ કરવાની અપીલ કરી છે. ધ્યાન રાખવું કે ક્યાંય પણ કોઈ ઘટના / પ્રસંગ ન યોજાય. કોઈ સામૂહિક પ્રોગ્રામ હોવો જોઈએ નહીં કારણ કે તેનાથી કોરોના ચેપ ફેલાય તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે 30 જૂન સુધી કોઈપણ જાહેર કાર્યક્રમને મંજૂરી ન હોવી જોઇએ. તે પછી સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ