ચેતવણી / દિલ્હી હિંસા પર શિવસેનાએ કેન્દ્રને કહ્યું, સરકાર કૃષિ કાયદા પર પીછેહઠ કરી લે નહીંતર...

story attack on shiv sena center on delhi violence said what would have happened if you would have retreated

કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ ગણતંત્ર દિવસના પ્રસંગે દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ કરી હતી. આ દરમિયાન અથડામણની ઘટના બની હતી. આ તમામને લઈને શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના એડિટોરિયલમાં કેન્દ્રની મોદી સરકારને ચેતવ્યા હતા. શિવસેનાએ કહ્યું કે જો સરકાર કૃષિ કાયદા પર પીછે હટ કરી લેતી કો કઈ મોટી આફત આવી પડતી. સરકાર કૃષિ કાયદા પર પીછે હટ કરી લે નહીંતર રુસની જેમ લોકો રસ્તા પર નિકળી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ