શ્રીનગર / કાશ્મીર ઘાટીમાં હિમસ્ખલનથી 6 જવાનો સહિત 12નાં મોત, 36 લોકોને રેસ્ક્યુ કરાયા

story 12 dead including six soldiers in avalanches in jammu and kashmir

કાશ્મીર ઘાટીમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન હિમસ્ખલન અને બર્ફીલા તોફાનના કારણે 6 સુરક્ષા કર્મચારીઓ સહિત 12 લોકો મૃત્યુ પામ્યા છે. બચાવદળ ત્યાં પહોંચી જતાં 11 સુરક્ષા કર્મચારીઓ સહિત 36 લોકોને બચાવી લેવાયા હતા, તેમાંથી 3ની હાલત નાજુક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ