Ek Vaat Kau / ચણા-મમરાની જેમ દવાઓ ખાવાનું બંધ કરી દેજો, ચોંકાવનારો રિપોર્ટ

ઘરમાં કોઈ પણ વ્યક્તિને શરદી ઉધરસ થઈ જાય કે થોડી પણ તબિયત નાદુરસ્ત લાગે તો ફટાક લઈને દવાઓ ડૉક્ટરને પૂછ્યા વગર લઈ લેતા હોય છે. પણ આજે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ભારતમાં દવાનો દૂર ઉપયોગ થઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સ્ટડીમાં શું કીધું છે, ગમે તેમ દવા લેવાની શું આડઅસરો થઈ શકે, આ બધુ જાણવું હોય તો જુઓ EK VAAT KAU

બ્રેકિંગ ન્યૂઝ