તો અમદાવાદમાં મેટ્રો ટ્રેનની લઈને વધુ એક વિવાદ થતા કામગીરી અટકાવી દેવામાં આવી છે. થલતેજ ગામમાં 200 મકાન કપાતમાં આવતા સ્થાનિકોએ વિરોધ કરતા કામગીરી અટકાવી દેવામાં આવી છે. તો મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી થલતેજ સુધીની કામગીરી પુર્ણ થઈ ગઈ છે. થલતેજ ગામમાં મેટ્રોનુ અંતિમ સ્ટેશન બનવાનુ બાકી છે. આ સ્ટેશન બનાવામાં આવી રહ્યું છે ત્યાના સ્થાનિકોએ વિરોધ કરતા હાલ મેટ્રો ટ્રેનની કામગીરી અટકાવી દેવામાં આવી છે.