મહામંથન / વડોદરામાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો, આસ્થાને ઠેસ પહોંચાડતા આ તોફાની તત્વોને ડામવાનો કાયમી ઉપાય શું?

Stone pelting at Ram Navami procession in Vadodara

રામનવમીનાં પર્વ નિમિત્તે હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીની શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ