ક્રાઇમ / સુરતમાં વ્યાજખોરોનો આતંક: 7મા માળેથી કૂદી શેરબજારના દલાલનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં ગૃહમંત્રી પાસે કરી ન્યાયની માંગ

Stock market broker commits suicide due to usurers torture in Surat

રાજ્યમાં માથાભારે વ્યાજખોરોના લીધે કોઇ યુવકે આત્મહત્યા કરી લીધી. જેવી અનેક ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી વધુ એક ઘટના સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ