Ek Vaat Kau / અકસ્માત સમયે આટલું કરશો તો કોઈનો જીવ બચી જશે

હાલમાં જ અમદાવાદ અને સુરતમાં BRTS બસે આતંક મચાવ્યો છે. અમદાવાદમાં 2 યુવાનો અકસ્માતમાં ભોગ બનતા ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ અકસ્માત દરમ્યાન એ પણ જોવા મળ્યું કે યુવાનોને બચાવવા માટે હાજર જાગૃત નાગરિકોએ તેમનો જીવ બચાવવા માટે મરણિયા પ્રયાસો કર્યા હતા. ત્યારે આજની Ek Vaat Kau માં જાણીએ કે અકસ્માતના સમયે મદદ કરતી વખતે પણ અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ જેથી કોઈનો જીવ બચી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ