Steps to Take Immediately After a Road Accident ek vaat kau
Ek Vaat Kau /
અકસ્માત સમયે આટલું કરશો તો કોઈનો જીવ બચી જશે
Team VTV08:05 PM, 22 Nov 19
| Updated: 08:41 PM, 22 Nov 19
હાલમાં જ અમદાવાદ અને સુરતમાં BRTS બસે આતંક મચાવ્યો છે. અમદાવાદમાં 2 યુવાનો અકસ્માતમાં ભોગ બનતા ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ અકસ્માત દરમ્યાન એ પણ જોવા મળ્યું કે યુવાનોને બચાવવા માટે હાજર જાગૃત નાગરિકોએ તેમનો જીવ બચાવવા માટે મરણિયા પ્રયાસો કર્યા હતા. ત્યારે આજની Ek Vaat Kau માં જાણીએ કે અકસ્માતના સમયે મદદ કરતી વખતે પણ અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ જેથી કોઈનો જીવ બચી શકે.
રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સચિન પાયલટે શુક્રવારે કહ્યું કે કોંગ્રેસ ઇચ્છે છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને તમામે...