ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ માટે કોરોનાની મહામારીમાં ઘણી રાહત આપવામાં આવી છે આવો જાણીએ કે શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના હિતમાં શું નિર્ણય લીધો
વિદ્યાર્થીઓએ કોરોનાની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકાતનું પ્રમાણ પત્ર કચેરીએ લેવા જવાની જરૂર નહીં પડે. આ પહેલા આ પ્રમાણ પત્રો પોતાની શાળઆમાં જઇને વિદ્યાર્થી રૂબરૂ લાવતા હતા. પરંતુ હાલ કોરોનાકાળમાં વિદ્યાર્થીઓની સેફ્ટી માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ઘરે બેઠા પ્રમાણપત્ર મળશે. હવે વિદ્યાર્થીઓએ પ્રમાણપત્ર માટે કચેરીએ જવું પડશે નહીં..ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટથી પ્રમાણપત્ર મોકલવામાં આવશે. ગુણ-પ્રમાણપત્ર, માઇગ્રેશન સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવશે. વિદ્યાર્થીએ બોર્ડ વેબસાઇટ પર અરજી કરવી પડશે