મુંબઇ / સંજય રાઉતનો કોંગ્રેસ પર સાવરકરને લઇને ફરી પ્રહાર, કહ્યું કે વિરોધીઓએ બે દિવસ અંદામાન જેલમાં.....

Stay two days in Andaman cellular jail Sanjay Raut advise to those opposing Veer Savarkar

શિવસેનાના સાંસદ સંજય રાઉતે ફરી એક વાર વીર સાવરકર સાથે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રાઉતે કહ્યું કે જે લોકો વીર સાવરકરનો વિરોધ કરે છે તે કોઈ પણ વિચારધારા અથવા પાર્ટીમાંથી હોય. તે લોકોએ બે દિવસ માટે અંદામાનની સેલ્યુલર જેલમાં રહેવા દો. જ્યાં વીર સાવરકરને બંધક બનાવામાં આવ્યા હતા. ત્યાર પછી તેઓને સાવરકરના બલિદાન અને યોગદાનની અનુભૂતિ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ