નર્મદા / હોળીના પર્વને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટિ જોવા આવનારા પ્રવાસીઓ માટે તંત્રએ લીધો આ નિર્ણય

 Statue of Unity open today for holi festival

આમ હોળીના પર્વમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરવા જવાનું વિચારતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. આજે દેશભરમાં હોલિકા દહનનો ઉત્સવ ઉજવવામાં આવશે. આશુરી અહંકાર પર ભક્તિની શક્તિના વિજયનું આ મહાપર્વ છે. ત્યારે રાજ્યમાં જાણે ત્રણ દિવસનું મીની વેકેશન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે સોમવાર હોવા છતાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય લીધો છે. 

બ્રેકિંગ ન્યૂઝ