દાવો / કુતુબ મિનાર કરતાં પણ ઊંચી હનુમાનજીની 51 ફૂટની મૂર્તિ

statue of hanuman Indore Statue

ઈન્દોરમાં રામનું નિરાલા ધામ એવું મંદિર છે, જ્યાં ૧૦૮ વાર રામનું નામ લખીએ જ તો જ પ્રવેશ મળે છે. અહીં રાવણની બે મૂર્તિઓ છે તેનાં દર્શન કરતા પહેલાં રામ નામ લખવું ખૂબ જ જરૂરી છે. અર્થાત્ રાવણ જ રામનું નામ લખાવીને તેમના ગુણગાન કરાવી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ