ગાંધીનગર / મોરબી દુર્ઘટના પગલે ગુજરાતમાં 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક જાહેર, PM મોદીની અધ્યક્ષતા મળેલી બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

Statewide mourning declared in Gujarat on November 2 following Morbi disaster PM Modi

મોરબી દુર્ઘટના પગલે PM મોદીની અધ્યક્ષતા બેઠકમાં યોજાઇ હતી. જેમાં ગુજરાતમાં 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ