વાર-પલટવાર / પરીક્ષાઓ પર રાજનીતિ ન કરો, ફાસ્ટ ટ્રેક પર કૌભાંડીઓને આપીશું સજા : હર્ષ સંઘવીનો યુવરાજસિંહને જવાબ

Statements of Yuvraj Singh Jadeja and Harsh Sanghvi on Government Recruitment Examination of Gujarat

યુવરાજસિંહનો આરોપ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કોઈ ફરિયાદ થઇ નથી. આરોપીઓ હજુ પણ ફરાર છે.સામે હર્ષ સંઘવીનું નિવેદન, ગેરરીતિ અંગે FSLનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ